“જનની જણ તો ભક્ત જણજે, કાં દાતા કાં શૂર,
નહિતર રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર”
એ ઉક્તિ મુજબ તાજેતરમાં જ તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આયોજિત ૨૪મા ભવ્ય સમૂહલગ્નોત્સવમાં આપણી જ્ઞાતિના દાનવીરોએ દિલ ખોલીને ઉદાર હાથે અનુદાન આપ્યું છે. પ્રસ્તુત છે આ દાતાશ્રીઓની યાદી…

Sukalp Magazine